Browsing: Dhaivat Trivedi Column

સુરતના શહેરી વિસ્તારના ચાર વોર્ડ ઉપરાંત તાલુકાના કેટલાંક ગામોને સમાવતી આ બેઠક પ્રમાણમાં નાની છે. ભવિષ્યના શહેરીકરણને ધ્યાનમાં રાખીને વરાછા,…

પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનું મોક્ષધામ પાલીતાણા જૈનોનું પવિત્ર તીર્થક્ષેત્ર છે. દુનિયાના પ્રથમ પૂર્ણતઃ શાકાહારી શહેર તરીકે વિખ્યાત પાલીતાણા ગોહિલવંશી ક્ષત્રિયોનું…

રામાયણ, મહાભારત સહિત અનેક ધાર્મિક, પૌરાણિક ટીવી શ્રેણીઓનું સર્જનસ્થાન ઉમરગામ એ ગુજરાતનો છેડો ગણાય છે. આદિવાસી જનસમૂહની બહોળી સંખ્યા ધરાવતી…

ગુજરાતના સુલતાન મહંમદ બેગડાના શાસન વખતના સત્તાવાર દફતરમાં માતબર નામના તહેસીલનો ઉલ્લેખ જોવા મળે તો ચોંકવાની જરૂર નથી. એ આજનો…

હિન્દુ પુરાણો તેને સ્તંભતીર્થ અર્થાત્ થાંભલીઓનું શહેર કહે છે. સમ્રાટ અશોકના સમયમાં આવેલાં ગ્રીક યોદ્ધા મેગેસ્થનિસના વર્ણનોમાં પણ આ શહેરના…

એક એવું શહેર જેનો ઉલ્લેખ સ્કન્દપુરાણમાં પણ છે અને ગ્રીક સમ્રાટ એલેક્ઝાન્ડરના ઈતિહાસકાર પેરડિક્કાસના પ્રવાસવર્ણનોમાં પણ છે. મુસ્લિમ ઈતિહાસકારો પણ…

એક સમયે અમરેલી જિલ્લામાં અને હવે ગીર સોમનાથમાં સમાવાતો આ તાલુકો દરિયાકાંઠાની સમૃદ્ધિના કારણે ઔદ્યોગિક ક્ષેત્રનો દબદબો ધરાવે છે. રાજ્યમાં…

એક ઉમેદવારના નામનું પાર્ટી મેન્ડેટ જાહેર કરે. એ ઉમેદવાર આ મેન્ડેટનો આધાર દર્શાવીને ફોર્મ ભરે. થોડી જ વારમાં એ જ…

ન તો ત્યાં રેશમનું ઉત્પાદન છે કે ન તો કાપડનું, છતાં ય ઉમરેઠ સાડીઓના શહેર સિલ્ક સિટી તરીકે ગુજરાતભરમાં મશહુર…

ચરોતર અને મધ્ય ગુજરાતના સંગમસ્થાને આવેલું મહુધા આઠમી સદીના પ્રતાપી ગુર્જરનરેશ વનરાજ ચાવડાના વંશજોએ વસાવેલું હોવાનું મનાય છે. પાટણ પર…