મધ્યપ્રદેશના ખરગોનમાં મંગળવારે (9 મે, 2023) એક મોટી દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા છે. ઈન્દોર તરફ જઈ રહેલી બસ પુલ પરથી નીચે પટકાઇ હતી. આ અકસ્માતમાં 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 25થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ બસમાં 50 લોકો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
Advertisement