કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. હવે અર્જુનરામ મેઘવાલ આ જવાબદારી સંભાળશે અને રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કિરેન રિજિજુના મંત્રાલયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
Advertisement