ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કા માટે મતદાન થઇ રહ્યુ છે. આ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે લોકોને પોતાની રીતે મતદાન કરવા અપીલ કરી હતી. નરેશ પટેલે કહ્યુ કે ખોડલધામ કોઇ પક્ષ સાથે નથી, ખોડલધામે કોઇ પક્ષનો પ્રચાર કર્યો નથી, લોકો પોતાની રીતે મતદાન કરે. વધુમાં નરેશ પટેલે કહ્યુ કે, લોકોમાં નિરાશા છે પણ પરિણામમાં ખબર પડશે.
Advertisement
Advertisement
Advertisement