ગુજરાત કોંગ્રેસને શું રઘુ શર્મા વિસર્જિત કરશે? કે અભી જાં બાકી હૈ

“उमर भर ग़ालिब यही भूल करता रहा, धूल चहेरे पे थी और आयना साफ करता रहा!” Advertisement Advertisement “કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મારા કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી હતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.” : કોંગ્રેસમાં ચાલતા … Continue reading ગુજરાત કોંગ્રેસને શું રઘુ શર્મા વિસર્જિત કરશે? કે અભી જાં બાકી હૈ