… તો છોડી દેશે CMની ખુરશી? અશોક ગહેલોત બોલ્યા- બે પોસ્ટ રાખવાથી કોંગ્રેસ અધ્યક્ષ પદ સાથે નહીં થાય ન્યાય

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની રણભેરી વાગી ચૂકી છે. ગાંધી પરિવારના પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત એ ઉમેદવારી ભરવાની જાહેરાત કરતાં તે વાત પર સંકેત આપી દીધા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરી દેશે. અસલમાં પાછલા દિવસોમાં અશોક ગહેલોતે સ્પષ્ટ કરી દીધું હતુ કે તેઓ … Continue reading … તો છોડી દેશે CMની ખુરશી? અશોક ગહેલોત બોલ્યા- બે પોસ્ટ રાખવાથી કોંગ્રેસ અધ્યક્ષ પદ સાથે નહીં થાય ન્યાય