ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ પ્રખ્યાત અક્ષરધામ મંદિર (Akshardham Temple Gandhinagar) દશેરાના (Dussehra) દિવસે એટલે કે આજે 25 ઓક્ટોબરથી જનતા માટે ખોલી...
અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના જીતનું પ્રતિક વિજયા દશમી (Vijayadashami) એટલે કે દશેરા (Dussehra) આજે દેશભરમાં મનાવવામાં આવશે. આ દિવસે દેશના વિવિધ ભાગોમાં...