Browsing: Bethakpuran

સખાવત અને રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય તેની અદ્ભૂત મિસાલ એટલે મણિનગર. સત્તરમી સદીમાં અમદાવાદના મુઘલ સુબા મુરાદબક્ષ પાસેથી શેઠ ઉત્તમચંદ સાંકળચંદે…

સાબરમતી નદીના કાંઠે એલિસબ્રિજ પછી ઝડપભેર વિકસેલા વિસ્તારોમાં પહેલું નામ નારણપુરાનું લેવું પડે. એંશીના દાયકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે શહેરીકરણને વેગ…

જૂનું અમદાવાદ જ્યારે કોટ વિસ્તાર પૂરતું સિમિત હતું ત્યારે સાબરમતી નદીના સામા કાંઠે નાનાં નાનાં ગામો અસ્તિત્વમાં હતાં, જે આજે…

બાપુનગરના વિકાસ પછી 1990-2010 સુધી હીરા ઉદ્યોગની તેજીના કારણે બહારથી આવેલાં સૌરાષ્ટ્રવાસીઓ, પરપ્રાંતિયોએ જે વિસ્તારને રહેણાંક તરીકે પસંદ કર્યો એ…

ગઈ સદીના પહેલાં દાયકામાં કોટન મિલની તેજી સાથે અમદાવાદમાં નવા શ્રેષ્ઠીઓ ઊભરવાનો આરંભ થયો. હઠીસિંહ પરિવાર, મફતલાલ ગગલદાસ પરિવાર, મગનલાલ…

અન્ય પ્રદેશમાંથી શહેર ભણી સ્થળાંતરિત થનારા લોકો પોતાના વતનની દિશાનો વિસ્તાર જ વસવાટ માટે કેમ પસંદ કરતાં હોય છે? આ…

દરેક મહાનગરનો વિકાસ એ તેની ઈતિહાસગાથા હોય છે. અમદાવાદ જ્યારે કાપડ ઉદ્યોગમાં ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું ત્યારે મિલ કામદારોનો મજુર…

ગાઢ, લીલાંછમ વૃક્ષો વચ્ચે દેખાતી વિશાળ ગુંબજવાળી એ ઈમારતની દોઢસો વર્ષ જૂની તસવીર આજના અમદાવાદીઓને બતાવો તો બિલકુલ ઓળખી ન…

અમદાવાદનો ‘જબ કુત્તે પે સસ્સા આયા’ વાળો મિજાજ જો કોઈ એક વિસ્તારે પચાવ્યો હોય તો એ છે ખાડિયા. સાંકડી શેરીઓ…

અમદાવાદ મહાનગર બહુ ઝડપથી મેટ્રો સિટીની હરોળમાં પહોંચી રહ્યું છે. મૂળ અમદાવાદી તો ક્યારના અહીં લઘુમતિમાં આવી ગયા છે અને…