હજુ આ વિષય પર ચર્ચા જ થાય છે ત્યાં લોકસભા સચિવાલયે જાહેર કર્યો છે. આ અંગે શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે જેમાં માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને જે સજા સંભળાવી હતી તે સંદર્ભે રાહુલ ગાંધીનું વાઈનાડ લોકસભાના સંસદ સભ્ય તરીકેનું સભ્યપદ રદ કરાયું છે.
Advertisement
Advertisement
આ કેસ અંતર્ગત ચુકાદામાં સુપ્રીમ કોર્ટે 2013માં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.
Advertisement